Bhiladiyaji Jain Tirth, Bhildi, Ta Bhildi

     
      ભીલડી ગામમાં આવેલ જૈન મંદિરને ભીલડીયાજી જૈન તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. તેવીસમાં ની તીર્થકર પ્રાર્શ્વનાથ ભગવાની ઇ.સ.૧૩૩૪ ના સમયની અતિપ્રાચીન પ્રતિમા અહી મૂળ નાયક તરીકે બિરાજમાન છે. એક સમયે આ સ્થળ ત્રંબાવટી નગરી તરીકે જાણીતું હતુ. અહી અઢુમ તપ અને ચૈત્ર માસમાં ઓળી કરવાનું વિશેષ મહત્વ છે. બાજુમાં જ એક નુતન દહેરાસર આકાર પામ્યુ છે. ધર્મશાળા તેમજ ભોજનશાળાની વ્યવસ્થા છે. રેલ્વેમાર્ગે પણ ભીલડી જઈ શકાય છે.



ડીસાથી રાધનપુર જતાં હાઇવે પર ભીલડી આવેલ છે. ડીસાથી ૨૬ કિલોમીટરના અંતરે આ જૈન તીર્થ આવેલ છે